|
સુપ્રીમ કોર્ટે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવવા બદલ AAP સાંસદ સંજય સિંહ સામે જારી કરવામાં આવેલા માનહાનિના સમન્સ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. સંજય સિંહે ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં ગુજરાતની કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને પડકાર્યું હતું.
|